Sunday 3 September 2023

ભગવાન પરશુરામ


क्षत्रं क्षयाय विधिनोपभृतं महात्मा ब्रह्मध्रुगुज्जितपथं नरकार्तिलिप्सु।
उद्धन्त्यसावनिकान्तकमुग्रवीर्यस्त्री:सप्तकृत्व उरुधारपरश्वधेन ||


જેમને ક્ષત્રિયો તરીકે ઓળખવામાં આવે છે તે શાસનકર્તાઓ, નરકનું દુઃખ 
ભોગવવાની ઈચ્છાથી જયારે પરમ સત્યના સત્પથથી અવળે માર્ગે ગયા હતા,
ત્યારે ભગવાને તેમના પરશુરામ - અવતાર માં, ધરતી પરના કાંટા જેવા જણાતા
આ અનિચ્છનીય રાજાઓનો ઉચ્છેદ કર્યો હતો. આમ તેમણે તીક્ષ્ણ ધારવાળા 
મહાપરશુથી એકવીસ વાર ક્ષત્રિયોનો સંહાર કર્યો હતો.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment