Friday 1 September 2023

ભગવાન ધન્વતરી


धन्वन्तरिश्च भगवान् स्वयमेव कीर्ति र्नाम्ना नृणां पुरुरुजां रुज आशु हन्ति |
यज्ञे च भागम मृतायुर वावरुन्ध आयुष्यवेदमनुशास्त्यवतिर्य लोके ||

 ધન્વતરી અવતારમાં ભગવાન તેમના કીર્તિસ્વરૂપથી જ નિત્ય રોગી એવા જીવાત્માઓના 
રોગ બહુ ઝડપથી મટાડે છે અને માત્ર તેમના કારણે જ દેવોને દીર્ધાયુષ્ય પ્રાપ્ત થાય છે. આમ 
હોવાથી પરમ ભગવાન નિત્ય યશસ્વી બને છે. તેમણે યજ્ઞોમાંનો તેમનો ભાગ પણ મેળવ્યો 
અને વિશ્વમાં ઔષધિશાસ્ત્ર અથવા આયુર્વેદશાસ્ત્રની વિધિપૂર્વક સ્થાપના કરી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment