Friday 20 October 2023

છત્રસમાન


नमाम ते देव पदारविन्दं प्रपन्नतापोपशमातपत्रम् |
यन्मूलकेता यतयोऽञ्जसोरुसंसारदुःखं बहिरुत्क्षिपन्ति ||


હે ભગવાન, આપનાં ચરણકમળ શરણાગત આત્માઓનું
સંસારના દુઃખોથી રક્ષણ કરવા માટે છત્રસમાન છે. એ આશ્રયથી
બધા ઋષિઓ સંસારનાં બધાં દુઃખોનું નિવારણ કરે છે. આથી અમે
આપનાં ચરણકમળને આદરપૂર્વક નમીએ છીએ.

||હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે||


 

0 comments:

Post a Comment