Tuesday 31 October 2023

કૃષ્ણ- વિજ્ઞાન


किबा विप्रा, किबा न्यासी, शूद्रा केने नय,
येइ कृष्ण-तत्त्व-वेत्ता, सेइ "गुरु" हय.

  વ્યક્તિ ભલે બ્રાહ્મણ કે શુદ્ર કે સંન્યાસી હોય,
પણ જો તે વિષ્ણુ ભગવાનના ભક્તનું પદ પ્રાપ્ત 
ન કરે એટલે કે કૃષ્ણ- વિજ્ઞાનમાં પારંગત ન હોય 
ત્યાં સુધી તે આધ્યાત્મિક ગુરુ ન થઇ શકે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment