Wednesday 1 November 2023

કર્ણનો ખરો હેતુ


एकान्तलाभं वचसो नु पुंसां सुश्लोकमौलेर्गुणवादमाहुः |
श्रुतेश्च विद्वद्भिरूपाकृतायां कथासुधायामुपसम्प्रयोगम् ||

પવિત્ર ક્રિયાઓ કરનાર ભગવાનની કીર્તિ અને પ્રવૃતિઓની ચર્ચામાં પ્રવૃત્ત 
થવું એ માનવ-જીવનની સર્વોત્તમ પૂર્ણતાનો લાભ છે. મહાવિદ્વાન ઋષિઓએ 
આવી પ્રવૃત્તિઓનું સુંદર સંપાદન કરી તેમને એવી વ્યવસ્થિત ગ્રંથસ્થ કરી છે કે 
માત્ર તેમનાં ચરણો પાસે બેસવાથી જ કર્ણનો ખરો હેતુ સિદ્ધ થઇ જાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment