Sunday 22 October 2023

જ્ઞાન


तेषां सततयुक्तानां भजतां प्रीतिपुर्वकम् |
ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते ||

ભગવદ્દગીતા (10.10)
જે મનુષ્યો મારી પ્રેમપૂર્વક સેવા કરવામાં સતત 
સમર્પિત રહે છે, તેમને હું એવું જ્ઞાન આપું છું કે 
જેનાથી તેઓ મને પ્રાપ્ત કરી શકે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment