Tuesday 28 November 2023

પાપ માફ


स्वपादमूलं भजतः प्रियस्य त्यक्तान्यभावस्य हरिः परेशः । 
विकर्म यच्चोत्पतितं कथञ्चिद् धुनोति सर्वं हृदि सन्निविष्टः ॥

“જે મનુષ્ય ભગવાનના ચરણકમળમાં પૂરેપૂરો દિવ્ય પ્રેમસભર 
ભક્તિમાં પરોવાયેલો છે તે ભગવાન શ્રીહરિને અત્યંત પ્રિય છે. 
ભક્તના હૃદયમાં વસેલા ભગવાન આકસ્મિક રીતે થયેલા તેનાં 
સર્વ પાપ માફ કરે છે.”

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment