Wednesday 29 November 2023

વિકલ્પ નથી


वर्णाश्रमचार्वता पुरुषेण परः पुमान् |
विष्णुराराध्यते पन्था नान्यत्तत्तोषकारणम् ||

મનુષ્ય વર્ણ અને આશ્રમના સિદ્ધાંતોનું આચરણ 
કરીને ભગવાન વિષ્ણુની આરાધના કરી શકે છે.
ભગવાનને સંતુષ્ટ કરવાનો તે સિવાય અન્ય કોઈ 
વિકલ્પ નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment