Friday 17 November 2023

પ્રાણ ત્યાગ સમય


यस्यावतारगुणकर्मविडम्बनानि नामानि येऽसुविगमे विवशा गृणन्ति | 
तेऽनैकजन्मशमलं सहसैव हित्वा संयान्त्यपावृतामृतं तमजं प्रपद्ये ||


જેમનાં અવતારો, ગુણો તથા પ્રવૃત્તિઓ દુન્યવી પ્રવૃત્તિઓનું રહસ્યમય 
અનુકરણ કરે છે, તેમના ચરણકમળનો હું આશ્રય લઉં છું. પ્રાણ ત્યાગવાના 
સમયે અજાણતાં પણ તેમના દિવ્ય નામનું જે મનુષ્ય રટણ કરે છે તે અનેક જન્મનાં 
પાપોથી તત્કાળ મુક્ત થાય છે અને અચૂક તેમને પામે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment