Thursday 16 November 2023

કાન દ્વારા દર્શન


त्वं भक्तियोगपरिभावितहृत्सरोज आस्से श्रुतेक्षितपथो ननु नाथ पुंसाम् |
यद्यद्धिया त उरुगाय विभावयन्ति तत्तद्वपुः प्रणयसे सदनुग्रहाय ||

હે મારા નાથ, આપના ભક્તો સાચા શ્રવણની પ્રક્રિયા વડે કાન દ્વારા આપનાં 
દર્શન કરી શકે છે, અને એ રીતે તેમનાં હૃદય સ્વચ્છ થાય છે, અને ત્યાં આપ 
વિરાજો છો. આપના ભક્તો પ્રત્યે આપ એટલા દયાળુ છો કે જે જે સ્વરૂપમાં 
તેઓ આપનું ચિંતન કરે છે, તે તે વિશિષ્ટ દિવ્ય રૂપમાં આપ પ્રગટ થાવ છો.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment