Sunday 19 November 2023

મૂર્ખામીભર્યાં કર્મો


लोको विकर्मनिरतः कुशले प्रमत्तः कर्मण्ययं त्वदुदिते भवदर्चने स्वे |
यस्तावदस्य बलवानिह जीविताशां सद्यश्छिनत्त्यनिमिषाय नमोऽस्तु तस्मै ||

સાધારણ લોકો મૂર્ખામીભર્યાં કર્મો કરવામાં પરોવાય છે; પણ તેમના માર્ગદર્શન 
માટે આપે પ્રત્યક્ષ રીતે પ્રતિપાદિત કરેલ ખરેખર હિતકારક કર્મોમાં જોડાતા નથી. 
જ્યાં સુધી મૂર્ખામીભર્યું કર્મ કરવાની વૃત્તિ પ્રબળ રહે છે ત્યાં સુધી જીવન માટેની 
સંઘર્ષની તેમની બધી યોજનાઓ છિન્નભિન્ન થઈ જશે. માટે જે સનાતન કાળરૂપે 
કાર્ય કરે છે એવા પરમેશ્વરને હું પ્રણામ કરું છું.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment