Thursday 2 November 2023

સર્વ દુઃખોનું સંપૂર્ણ શમન


यदेन्द्रियोपरामोડथ द्रष्ट्रात्मनि परे हरौ |
विलीयन्ते तदा क्लेशाः संसुप्तस्येव कृत्स्नशः ||

  જયારે સર્વ ઇન્દ્રિયો દ્રષ્ટા એવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની 
સેવામાં જ નિમગ્ન થઇ સંતુષ્ટ થઇ જાય, ત્યારે ગાઢ નિદ્રામાંથી 
જાગ્રત થયેલા મનુષ્યની જેમ સર્વ દુઃખોનું સંપૂર્ણ શમન થઇ જાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment