Friday 3 November 2023

સુખ અનુભવ


यश्च मूढतमो लोके यश्च बुद्धेः परं गतः |
तावुभौ सुखमेधेते क्लिश्यत्यन्तरितो जनः ||

સૌથી મૂર્ખ લોકો તેમ જ પરમ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત 
કરેલ સૌથી બુદ્ધિશાળીઓ એ બે જ જાતના માણસો 
આ લોકમાં સુખ અનુભવે છે, તેમની વચ્ચેની બધી જ 
વ્યક્તિઓ ભૌતિક દુઃખો ભોગવે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment