Thursday 30 November 2023

હિતની ઉપેક્ષા


येषां न तुष्टो भगवान् यज्ञ लिङ्गो जनार्दनः |
तेषां श्रमो ह्यपार्थाय यदात्मा नादृतः स्वयम् ||

ભગવાન જનાર્દન (શ્રીકૃષ્ણ) યજ્ઞનાં સૌ ફળ અંગીકાર કરનાર 
સ્વરૂપ છે. જો તેમને સંતુષ્ટ ન કરાય તો પ્રગતિ માટેનો મનુષ્યનો 
બધો શ્રમ નિષ્ફળ નીવડે છે. તેઓ જ પરમ આત્મા છે. જે મનુષ્ય 
તેમને સંતુષ્ટ કરતો નથી તે પોતાના જ હિતની ઉપેક્ષા કરે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment