तितिक्षवः कारुणिकाः सुह्यदः सर्वदेहिनाम् |
अजातशत्रवः शान्ताः साधवः साधुभूषणाः ||
સહિષ્ણુ, દયાળુ અને જીવમાત્ર પ્રત્યે મૈત્રીભાવ 
રાખનાર હોય તે શત્રુરહિત, શાંત તથા ધર્મશાસ્ત્રો 
પ્રમાણે આચરણ કરનાર હોય અને તેના સર્વ લક્ષણો 
ઉદાત્ત હોય આવા લક્ષણો ધરાવનાર સાધુ કહેવાય છે.
//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//
 

 
 
 
 
 
 
 
0 comments:
Post a Comment