Monday 29 January 2024

વિશિષ્ટ પ્રયાસ વગર મુક્તિ


तैर्दर्शनीयावयवैरुदार- विलासहासेक्षितवामसूक्तैः ।
हृतात्मनो हृतप्राणांश्च भक्ति- रनिच्छतो मे गतिमण्वीं प्रयुङ्क्ते ॥


પ્રસન્ન અને ચિત્તાકર્ષક એવાં ભગવાનનાં મનોહર સ્વરૂપોનું દર્શન કરીને 
અને તેમનાં આનંદપ્રદ વચનો સાંભળીને શુદ્ધ ભક્ત તેની અન્ય બધી ચેતના 
લગભગ ગુમાવી દે છે. તેની ઈન્દ્રિયો બીજા બધા ઉદ્યમોમાંથી મુક્ત બની જાય
છે અને તે ભક્તિમાં તલ્લીન થઈ જાય છે. એ રીતે તેની અનિચ્છા હોવા છતાં
કોઈ વિશિષ્ટ પ્રયાસ વગર તે મુક્તિ પામે છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

0 comments:

Post a Comment