Tuesday 13 February 2024

એકાગ્ર થયેલું મન


एवं विदिततत्त्वस्य प्रकृतिर्मयि मानसम् |
युज्ज्तो नापकुरुत आत्मारामस्य कर्हिचित् ||

 આત્મજ્ઞાનનો પ્રકાશ પામેલો જીવાત્મા ભૌતિક પ્રવૃત્તિઓમાં 
પરોવાયેલો રહેવા છતાં તેને ભૌતિક પ્રકૃતિનો પ્રભાવ હાનિકર્તા 
થઈ શકતો નથી, કારણ કે તે પરમ બ્રહ્મનું તત્ત્વ જાણે છે અને પૂર્ણ 
પુરુષોત્તમ ભગવાનમાં તેનું મન એકાગ્ર થયેલું હોય છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//

 

0 comments:

Post a Comment