Wednesday 14 February 2024

માયા પ્રત્યે આકૃષ્ટ


बदा न योगोपचितासु चेतो मायासु सिद्धस्य विषज्जतेऽङ्ग । 
अनन्यहेतुष्वथ मे गतिः स्याद् आत्यन्तिकी यत्र न मृत्युहासः ॥

જયારે સિદ્ધ યોગીનું ધ્યાન યોગશકિતની આડપેદાશો એવી 
બહિરંગ શકિત- માયાના દેખાવો પ્રત્યે આકૃષ્ટ થતું અટકી જાય 
છે, ત્યારે મારા પ્રત્યેની તેની પ્રગતિ અનહદ બને છે અને એ રીતે 
મૃત્યુની સત્તા તેનો પરાભવ કરી શકતી નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

0 comments:

Post a Comment