Monday 12 February 2024

માયાના પ્રભાવનું નિવારણ


प्रकृतिः पुरुषस्येह दह्यमाना त्वहर्निशम् । 
तिरोभवित्री शनकैरग्नेयॊनिरिवारणिः ॥

જીવાત્મા ભૌતિક પ્રકૃતિના પ્રભાવથી વ્યાપેલો છે 
અને એ રીતે સદા બળતી આગમાં હોય તેમ જણાય છે. 
પરંતુ જેવી રીતે અગ્નિ ઉત્પન્ન કરનાર અરણિનું લાકડું તેનાથી 
ઉત્પન્ન થયેલ આગથી બળી જાય છે, તેમ તીવ્ર ભક્તિયોગ દ્વારા 
આ માયાના પ્રભાવનું નિવારણ કરી શકાય છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//

 

0 comments:

Post a Comment