Thursday 29 February 2024

શ્રીવિગ્રહની પૂજા


अहमुच्चावचैर्द्रव्यैः क्रिययोत्पन्नयानघे । नैव तुष्येऽर्चितोऽर्चायां भूतग्रामावमानिनः ॥
अर्चादावर्चयेत्तावदीश्वरं मां स्वकर्मकृत्। यावन्न वेद स्वहृदि सर्वभूतेष्ववस्थितम् ॥


જે મનુષ્ય જીવમાત્રમાં મારી ઉપસ્થિતિ અંગે અજ્ઞાની છે, તે જો મંદિરમાંના મારા 
વિગ્રહનું પૂજન યોગ્ય વિધિ પ્રમાણે બધી સામગ્રી ઉપચારપૂર્વક કરતો હોય તો પણ 
તે મને પ્રસન્ન કરતો નથી.
પોતાનાં નિયત કર્તવ્ય-કર્મ કરતા રહીને પોતાના હૃદયમાં તેમ જ જીવમાત્રના હૃદયમાં 
મારો સાક્ષાત્કાર થાય નહિ ત્યાં સુધી ભગવાનના શ્રીવિગ્રહની પૂજા કરવી જોઈએ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment