Wednesday 28 February 2024

મનની શાંતિ


द्विषतः परकाये मां मानिनो भिन्नदर्शिनः |
भूतेषु बद्धवैरस्य न मनः शान्तिमृच्छति ||

જે મનુષ્ય મારી આદરપૂજા કરે છે પરંતુ બીજા જીવોનાં 
શરીરો તરફ દ્વેષ રાખે છે અને તેથી ભેદદ્રષ્ટિવાળા હોય 
છે તેને અન્ય જીવો પ્રત્યેના વેરભાવને કારણે મનની શાંતિ 
કદાપિ મળતી નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//


 

0 comments:

Post a Comment