Sunday 28 April 2024

અનુકૂળ કે પ્રતિકૂળ થી સંતૃષ્ટ


परितुष्येत्ततस्तात तावन्मात्रेण पूरुषः ।
दैवोपसादितं यावद्वीक्ष्येश्वरगतिं बुधः ॥


ભગવાનની રીત બહુ અદ્ભુત છે. જે બુદ્ધિશાળી 
મનુષ્ય છે તેણે એ રીત ગ્રહણ કરવી જોઈએ અને
પરમેશ્વરની સર્વોપરી ઇચ્છાથી જે કંઈ અનુકૂળ કે 
પ્રતિકૂળ મળે તેનાથી સંતૃષ્ટ રહેવું જોઈએ.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment