Thursday 30 May 2024

કર્મના ફળનો ત્યાગ


न हि देहभृता शक्यं त्यक्तुम् कर्माण्यशेषतः |
यस्तु कर्मफ़लत्यागी स त्यागीत्यभिधीयते ||

ખરેખર, કોઈ પણ દેહધારી માટે સર્વ કર્મોનો ત્યાગ 
કરવો અશક્ય છે. પરંતુ જે મનુષ્ય કર્મના ફળનો ત્યાગ 
કરે છે તે જ વાસ્તવમાં ત્યાગી કહેવાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment