Wednesday 29 May 2024

નિર્દિષ્ટ કર્તવ્યો


नियतस्य तु सन्न्यासः कर्मणो नोपपद्यते |
मोहात्तस्य परित्यागस्तामसः परिकीर्तितः ||

નિર્દિષ્ટ કર્તવ્યોને કદાપિ ત્યજવાં ન જોઈએ.
જો કોઈ મનુષ્ય મોહવશ પોતાનાં નિયત કર્તવ્યોને 
ત્યજી દે છે તો એવા ત્યાગને તામસી કહેવામાં આવે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment