Friday 31 May 2024

સર્વસ્વનો ન્યાસ (અંત)=સંન્યાસ


अनिष्टमिष्टं मिश्र च त्रिविधं कर्मणः फलम् । 
भवत्यत्यागिनां प्रेत्य न तु संन्यासिनां क्वचित् ॥

સકામી પુરુષોનાં કર્મોના સારાં, ખરાબ અને મિશ્ર 
એવાં ત્રણ પ્રકારનાં ફળ, મર્યા પછી પણ હોય છે. તે 
જન્મજન્માંતર સુધી મળે છે. પરંતુ સંન્યાસિનઃ સર્વસ્વનો 
ન્યાસ (અંત) ત્યાગ કરનાર પૂર્ણ પુરુષોનાં કર્મોનાં ફળ કદી 
ઉત્પન્ન થતાં નથી. આ જ શુદ્ધ સંન્યાસ છે. સંન્યાસ પરમ ઉત્કૃષ્ટ અવસ્થા છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment