Sunday 19 May 2024

સ્વયં પ્રકાશિત વૈકુંઠલોક


यद् भ्राजमानं स्वरुचैव सर्वतो लोकास्त्रयो ह्यनु विभ्राजन्त एते। 
यन्नाव्रजञ्जन्तुषु येऽननुग्रहा व्रजन्ति भद्राणि चरन्ति येऽनिशम् ॥

સ્વયં પ્રકાશિત વૈકુંઠલોકના તેજથી જ આ ભૌતિક જગતમાંના 
સર્વ પ્રકાશિત ગ્રહો પરાવર્તિત પ્રકાશ આપે છે. આવા તે વૈકુંઠલોકમાં, 
બીજા જીવોના પ્રત્યે દયા નહિ રાખનારા મનુષ્યો જઈ શકતા નથી. બીજા 
જીવોનાં સતત કલ્યાણકાર્યો કરનાર મનુષ્યો જ વૈકુંઠલોકમાં જઈ શકે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment