Tuesday 21 May 2024

સ્વધામમાં જવાની સિદ્ધિ


शान्ताः समदृशः शुद्धाः सर्वभूतानुरञ्जनाः । 
यान्त्यञ्जसाच्युतपदमच्युतप्रियबान्धवाः ॥

જે મનુષ્યો શાંત, સમદર્શી, શુદ્ધ તથા પવિત્ર હોય છે 
અને બીજા બધા જીવોને પ્રસન્ન કરવાની કળા જાણે છે, 
તેઓ કેવળ ભગવદ્ભક્તો સાથે જ મૈત્રી રાખે છે; માત્ર 
એવા જ મનુષ્યો ભગવાન પાસે સ્વધામમાં જવાની સિદ્ધિ 
અનાયાસે પ્રાપ્ત કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

0 comments:

Post a Comment