Thursday 16 May 2024

ભગવાન અચ્યુત


सर्वात्मन्यच्युतेडसर्वे तिव्रौधां भक्तिमुद्वहन् |
ददर्शात्मनि भूतेषु तमेवावस्थितं विभुम् ||

ધ્રુવ મહારાજે સર્વના પ્રભવસ્થાન એવા પરમાત્માની તીવ્ર વેગથી 
ભક્તિ કરી. ભગવદ્દભક્તિ દરમિયાન તેઓ જોઈ શક્યા હતા કે બધું 
જ ભગવાનમાં અવસ્થિત છે અને તેઓ જીવમાત્રમાં સ્થિત છે. ભગવાન 
અચ્યુત કહેવાય છે, કારણ કે પોતાના ભક્તોની રક્ષા કરવાના તેમના મુખ્ય 
કર્તવ્યમાં તેઓ કદાપિ ચૂક કરતા નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

0 comments:

Post a Comment