Monday 3 June 2024

પરમાત્મ તત્વ


नायमात्मा प्रवचनेन लभ्यो न मेधया न बहुना श्रुतेन ।
यमेवैष वृणुते तेन लभ्यस्तस्यैष आत्मा विवृणुते तनूः स्वाम् ॥ 

પરમાત્મ તત્વને, માત્ર ધર્મોપદેશ સાંભળીને, સ્તુતિ-વંદનાના 
રૂપમાં એની ચર્ચા કરીને તથા શાસ્ત્રોનું અધ્યયન કરીને જાણી 
શકાતું નથી. જેના ઉપર એની (પ્રભુ શ્રીકૃષ્ણની)કૃપા થાય છે, એજ 
એને જાણી શકે છે. એ પરમાત્મતત્વ, અધિકારી સાધકની સામે, પોતાના 
વાસ્તવિક સ્વરૂપને, જાતેજ અભિવ્યક્ત કરી દે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment