प्रह्लादश्चास्मि दैत्यानां काल: कलयतामहम् |
मृगाणां च मृगेन्द्रोऽहं वैनतेयश्च पक्षिणाम् ||
भ.गी. 10.30
દૈત્યોમાં પ્રહ્લાદ અને ગણના કરનારા જ્યોતિષીઓમાં
કાલ હું છું. તેમજ પશુઓમાં સિંહ અને પક્ષીઓમાં
ગરુડ હું છું.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment