यो मामजमनादिं च वेत्ति लोकमहेश्वरम् |
असम्मूढ: स मर्त्येषु सर्वपापै: प्रमुच्यते ||
भ.गी. 10.3
જે મનુષ્ય મને અજન્મા, અનાદિ અને સર્વ
લોકોનો મહાન ઈશ્વર જાણે છે અર્થાત્ દ્રઢતાથી
સંદેહરહિત સ્વીકાર કરે છે, તે બધાં માણસોમાં
જ્ઞાની છે અને તે સર્વ પાપોથી છૂટી જાય છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment