Wednesday, 2 July 2025

તારા હિતની ઈચ્છાથી ફરીથી કહીશ


श्रीभगवानुवाच |
भूय एव महाबाहो शृणु मे परमं वच: |
यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया ||
भ.गी. 10.1

શ્રીભગવાન બોલ્યા- હે મહાબાહો અર્જુન ! મારા
પરમ વચનને તું ફરીથી પણ સાંભળ, જેને હું મારામાં
અતિશય પ્રેમભાવ રાખવાવાળા તારા હિતની ઈચ્છાથી
કહીશ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment