श्रीभगवानुवाच |
भूय एव महाबाहो शृणु मे परमं वच: |
यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया ||
भ.गी. 10.1
શ્રીભગવાન બોલ્યા- હે મહાબાહો અર્જુન ! મારા
પરમ વચનને તું ફરીથી પણ સાંભળ, જેને હું મારામાં
અતિશય પ્રેમભાવ રાખવાવાળા તારા હિતની ઈચ્છાથી
કહીશ.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment