Tuesday 11 July 2023

સર્વ પદ્ધતિઓના નિયામક


साधिभूताधिदैवं मां साधियज्ञं च ये विदुः |
प्रयाणकालेडपि च मां ते विदुर्युक्तचेतसः ||

જે મનુષ્યો મને, પરમેશ્વરને, મારી પૂર્ણ ચેતનામાં રહીને મને 
જગતનો, દેવોનો તથા યજ્ઞની સર્વ પદ્ધતિઓનો નિયામક જાણે
છે, તેઓ પોતાના મૃત્યુ સમયે પણ મને ભગવાન તરીકે જાણી 
તથા સમજી શકે છે. 

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment