Friday 14 July 2023

અંશ માત્રથી ઉપજેલ


ભગવાનની શક્તિ પ્રાપ્ત થયા સિવાય સ્વતંત્ર રીતે કોઈ 
જરા પણ શક્તિશાળી હોઈ શકતું નથી.
ભગવદ્દ ગીતા માં ભગવાન અર્જુનને કહે છે કે,
"કોઈ ધન, શક્તિ, સૌંદર્ય, જ્ઞાન તથા અન્ય ભૌતિક બાબતો માં 
ભલે ગમે તેટલો સંપન્ન હોય, તો પણ તેને મારી સંપૂર્ણ શક્તિના 
અંશ માત્રથી ઉપજેલો જાણ."

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment