Thursday 14 September 2023

ધરતી નો સ્પર્શ


બ્રહ્માંડ પુરાણ માં કહ્યું છે કે ત્રણે લોક ના તીર્થસ્થળો ની યાત્રા 
કરવાથી જે લાભ મળે તે માત્ર મથુરા ની પાવન ધરતી નો સ્પર્શ 
કરવા માત્રથી મળી શકે છે.મથુરાની ધરતી ને જોવા માત્રથી 
મનુષ્યના પાપો નો ભંડાર નષ્ટ થઇ જાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment