विषय छाडिया कबे शुद्ध हबे मन |
कबे हाम हेरब श्रीवृन्दावन || 
જયારે મારુ મન સમસ્ત ભૌતિક ચિંતાઓ અને 
ઇચ્છાઓથી પુરી રીતે મુક્ત અને શુદ્ધ થઇ જશે
ત્યારે હું શ્રીવૃંદાવન અને રાધા કૃષ્ણ ના માધુર્ય પ્રેમ 
ને સમજી શકીશ. અને ત્યારે મારુ આધ્યાત્મિક 
જીવન સફળ થશે.
।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
 

0 comments:
Post a Comment