Thursday 12 October 2023

નામ સંકીર્તન


જે ઘરમાં શ્રીકૃષ્ણ કીર્તન થાય ત્યાં કળી 
પ્રવેશી શકતો નથી. આ કલિકાળમાં નામ 
સંકીર્તન સિવાય બીજું કાંઈ થઇ શકતું નથી.
તેના સિવાય સંસાર - સાગર તરવાનો બીજો 
કોઈ ઉપાય નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment