Wednesday 8 May 2024

ભક્તોનો મનુષ્યને સંગ


ते न स्मरन्त्यतितरां प्रियमीश मत्र्यं ये चान्वदः सुतसुहृद्‌गृहवित्तदाराः ।
ये त्वब्जनाभ भवदीयपदारविन्द सौगन्ध्यलुब्धहृदयेषु कृतप्रसङ्गाः ॥


હે પદ્મનાભ પ્રભુ, જેમનાં હૃદય આપના ચરણકમળની લાલસા રાખી તેમની 
સુગંધ મેળવવા સદાય યત્નશીલ હોય છે એવા ભક્તોનો જો મનુષ્યને સંગ પ્રાપ્ત 
થાય, તો તે, ભૌતિક શરીર અથવા ભૌતિક આસક્તિયુક્ત મનુષ્યોને અત્યંત પ્રિય 
એવા પુત્ર, મિત્ર, ગૃહ, સંપત્તિ તથા પત્ની એવા દૈહિક સંબંધો પરત્વે કદાપિ આસક્ત 
થતો નથી. ખરેખર તો તે તેમની પરવા કરતો નથી.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

0 comments:

Post a Comment