Thursday 9 May 2024

ફળની આકાંક્ષા


अफलाकाङ्किभिर्यज्ञो विधिदिष्टो य इज्यते । 
यष्टव्यमेवेति मनः समाधाय स सात्त्विकः ॥

જે યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કર્તવ્ય સમજીને 
ફળની આકાંક્ષા નહિ રાખનારા લોકો દ્વારા કરવામાં 
આવે છે, તે સાત્ત્વિક હોય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

0 comments:

Post a Comment