Wednesday 10 July 2024

કશું જ દુર્લભ નથી


तेषां दुरापं किं त्वन्यन्मत्र्यानां भगवत्पदम् |
भुवि लोलायुषो ये वै नैष्कर्म्यं साधयन्त्युत ||

આ ભૌતિક જગતમાં દરેક મનુષ્યનું આયુષ્ય ટૂંકું હોય છે.
પરંતુ જે મનુષ્ય ભક્તિપરાયણ હોય છે, તેઓ ભગવાન પાસે 
સ્વધામ પાછા જાય છે. તેઓ વસ્તુતઃ મુક્તિના માર્ગે જનારા 
હોય છે. આવા મનુષ્ય માટે કશું જ દુર્લભ હોતું નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment