यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरम् |
ततस्ततो नियम्यैतदात्मन्येव वशं नयेत् ||
भा.गी. 6.26
સ્થિર ન રહેનારું અને ચંચળ મન જ્યાં-જ્યાં
વિચરે છે, ત્યાં-ત્યાંથી રોકીને એને એક પરમાત્મામાં
જ સારી રીતે જોડી દેવું.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment