Monday, 24 February 2025

વિચલિત કરી શકાતો નથી


यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं तत: |
यस्मिन्स्थितो न दु:खेन गुरुणापि विचाल्यते ||
भा.गी. 6.22

જે લાભ પ્રાપ્ત થતાં એનાથી વધુ બીજો કોઈ અધિક
લાભ નથી માનતો, અને જેમાં સ્થિત રહેલો યોગી
ઘણા ભારે દુઃખથી પણ વિચલિત કરી શકાતો નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment