अधिभूतं क्षरो भाव: पुरुषश्चाधिदैवतम् |
अधियज्ञोऽहमेवात्र देहे देहभृतां वर ||
भा.गी. 8.4
હે દેહધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન ! ઉત્પત્તિ-વિનાશશીલ
પ્રત્યેક પદાર્થ અધિભૂત છે, પુરુષ અર્થાત્ હિરણ્ય ગર્ભ
બ્રહ્મા અધિદૈવ છે અને આ શરીરમાં અંતર્યામી રૂપે હું
એટલે કે વાસુદેવ જ અધિયજ્ઞ છું.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//