श्रीभगवानुवाच |
अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते |
भूतभावोद्भवकरो विसर्ग: कर्मसञ्ज्ञित: ||
भा.गी. 8.3
શ્રીભગવાન બોલ્યા - પરમ અક્ષર બ્રહ્મ છે અને
પરા પ્રકૃતિ એટલે કે જીવ ને "અધ્યાત્મ" નામે કહેવાય
છે તથા સકળ ચરાચર પ્રાણીઓની સત્તાને પ્રગટ કરવાવાળો
ત્યાગ "કર્મ" કહેવાય છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment