शुभाशुभफलैरेवं मोक्ष्यसे कर्मबन्धनै: |
संन्यासयोगयुक्तात्मा विमुक्तो मामुपैष्यसि ||
भ.गी. 9.28
આ પ્રમાણે મને અર્પણ કરવાથી કર્મબંધનથી અને
શુભ એટલે કે વિહિત અશુભ એટલે કે નિષિદ્ધ સંપૂર્ણ
કર્મફળથી તું છૂટી જઈશ. આમ પોતાના સહિત સર્વ
કાંઈ મને અર્પણ કરવાવાળો અને સર્વથી સર્વથા મુક્ત
થયેલો તું મને જ પ્રાપ્ત થઈશ.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment