Wednesday, 30 July 2025

ઉચ્ચૈ:શ્રવા, ઐરાવત અને રાજાને તું મારી વિભૂતિ જાણ


उच्‍चैःश्रवसमश्वानां विद्धि माममृतोद्भ‍वम् ।
ऐरावतं गजेन्द्राणां नराणां च नराधिपम् ॥
भ.गी. 10.27

અશ્વોમાં અમૃતની સાથે ઉદ્દભવેલો ઉચ્ચૈ:શ્રવા
નામનો અશ્વ, શ્રેષ્ઠ હાથીઓમાં ઐરાવત નામનો
હાથી અને મનુષ્યોમાં રાજાને તું મારી વિભૂતિ જાણ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment