उच्चैःश्रवसमश्वानां विद्धि माममृतोद्भवम् ।
ऐरावतं गजेन्द्राणां नराणां च नराधिपम् ॥
भ.गी. 10.27
અશ્વોમાં અમૃતની સાથે ઉદ્દભવેલો ઉચ્ચૈ:શ્રવા
નામનો અશ્વ, શ્રેષ્ઠ હાથીઓમાં ઐરાવત નામનો
હાથી અને મનુષ્યોમાં રાજાને તું મારી વિભૂતિ જાણ.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment