वेदानां सामवेदोऽस्मि देवानामस्मि वासव: |
इन्द्रियाणां मनश्चास्मि भूतानामस्मि चेतना ||
भ.गी. 10.22
હું વેદોમાં સામવેદ છું, દેવોમાં ઇન્દ્ર છું,
ઇન્દ્રિયોમાં મન છું અને પ્રાણીઓની ચેતના
એટલે કે જીવનશક્તિ છું.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment