अमी हि त्वां सुरसङ्घा विशन्ति केचिद्भीता: प्राञ्जलयो गृणन्ति |
स्वस्तीत्युक्त्वा महर्षिसिद्धसङ्घा: स्तुवन्ति त्वां स्तुतिभि: पुष्कलाभि: ||
भ.गी. 11.21
તે જે દેવતાઓના સમૂહો આપનામાં પ્રવેશી રહ્યા છે તથા તેમાંના
કેટલાક તો ભયના માર્યા હાથ જોડીને આપનાં નામ અને ગુણોનું
ગાન કરી રહ્યા છે. મહર્ષિ તેમજ સિદ્ધોના સમુદાયો "કલ્યાણ થાઓ"
"મંગળ થાઓ" એમ કહીને ઉત્તમ-ઉત્તમ સ્તોત્રો દ્વારા આપની સ્તુતિ
કરી રહ્યા છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment