प्रकृतिं पुरुषं चैव विद्ध्यनादी उभावपि | विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृतिसम्भवान् ||
कार्यकारणकर्तृत्वे हेतु: प्रकृतिरुच्यते | पुरुष: सुखदु:खानां भोक्तृत्वे हेतुरुच्यते ||
भ.गी. 13.19-20
પ્રકૃતિ અને પુરુષ આ બેયને તું અનાદિ જાણ અને વિકારોને
તથા ગુણોને પણ પ્રકૃતિથી ઉદ્ભવેલા જ જાણ. કાર્યો અને
કરણોથી થનારી ક્રિયાઓને ઉત્પન્ન કરવામાં પ્રકૃતિ કારણ
કહેવાય છે અને સુખ-દુઃખોનાં ભોક્તાપણામાં પુરુષ કારણ
કહેવાય છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment