Friday, 13 February 2026

મોહરહિત મનુષ્ય મને પુરુષોત્તમસ્વરૂપે જાણે છે


यो मामेवमसम्मूढो जानाति पुरुषोत्तमम् |
स सर्वविद्भजति मां सर्वभावेन भारत ||
भ.गी. 15.19

હે ભરતવંશી અર્જુન ! આ રીતે જે મોહરહિત
મનુષ્ય મને પુરુષોત્તમસ્વરૂપે જાણે છે, તે સર્વજ્ઞ
સર્વ રીતે મારું જ ભજન કરે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment